પ્રભુજી મન માને જબ તાર

મીરાબાઈ

પ્રભુજી મન માને જબ તાર.

નદિયાં ગહિરે નાવ પુરાને,

અબ કૈસે ઊતરું પાર ? ... પ્રભુજી મન માને.

વેદ પુરાનાં સબ કુછ દેખે,

અંત ન લાગે પાર ... પ્રભુજી મન માને.

મીરાં કે પ્રભુ ગિરધર નાગર,

નામ નિરંતર સાર ... પ્રભુજી મન માને.

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz